જામનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિભાજી સ્કુલ સામે આવેલી જગ્યામાં તિબેટયનો દ્વારા ગરમ કપડાનુ વેચાણ કરવામાં આવે છે અને લગભગ 3 થી 4 મહિના સુધી આ માર્કેટ ખુલ્લી રહે છે. જામનગરનાં જાણીતા ક્રિકેટર અજય જાડેજાએ આ માર્કેટનું ઉદઘાટન કર્યુ હતુ વર્ષોથી જામ સાહેબ શત્રુશલ્યાજી દ્વારા તિબેટયન લોકોને ગરમ કપડા વેચવા માટે જગ્યા આપવામાં આવે છે. આમ ફરીથી આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech