કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે સિંહો દ્વારા ગાયનું મારણ

  • April 29, 2024 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર તાલુકાના મીતિયાજ ગામની નજીક વાડી વિસ્તારમાં ખેડૂત સુજીતભાઈ ઓઘડભાઈ ચૌહાણની ગાયનું સિંહો એ મારણ કર્યું ત્રણ દિવસ પૂર્વે પણ એક ખેડૂતની વાડી એ મારણ કર્યું હતું. જ્યારે ફરી આ ઘટના બનતા મિતીયાજ ગામ ખેડૂતોએ અને આગેવાનોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગમાં જાણ કરતા ફોરેસ્ટ વિભાગ દ્વારા તુરંત જ ખેડૂતોની મુલાકાત લઈ સર્વે કરવામાં આવ્યું, ખેડૂતો એ ફોરેસ્ટના અધિકારીઓને પાંજરૂ મુકવા રજૂઆત કરી હતી, આ જંગલી પ્રાણીઓના આતંકી ખેડૂત પશુપાલન ઉપર ભય તોળાઈ રહ્યો છેેે. જેી ખેડૂતો ભયભીત જોવા મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં સાવજના આંટાફેરા વધ્યા છે. હાલ શેરડી બાજરી જેવા ઉંચા પાક પૂરા તા જમીન ખુલ્લી  ઈ છે. તેી હવે પડતર જગ્યામાં પણ પડયા રહે છે અને આ રાનીપશુઓ દ્વારા મારણ કરવાની ઘટના રોજની છે. પણ હવે તો ધોળા દાડે દેખા દેવા લગતા લોકોમાં ખાસ કરીને ખેડૂત વર્ગમાં ભય ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application