મગ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ છે તેટલા જ ગુણકારી પણ છે. મગના સેવનથી શરીરને એક નહી અનેક ગણા ફાયદાઓ છે. મગમાં કોપર, પ્રોટીન,ફોલેટ,આયરન,ફાઇબર, વિટામિન, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન, પોટેશિયમ, રાઇબોફ્લોવિન સહિતના પોષક તત્વો હાજર હોય છે. મગને ઇમ્યુનિટી બૂસ્ટર ગણવામાં આવે છે. મગના સેવનથી રોગપ્રતિકારશક્તિ વધે છે અને તે મજબૂત બને છે. તેથી જ ડૉકટર કોઈ પણ બિમાર વ્યક્તિ હોય તેને મનનું સેવન કરવાનું સલાહ આપે છે. ફણગાવેલા કે પલાળેલા બન્ને મગ સ્વાથ્ય માટે ખુબ સારા છે. પલાળેલા મનનું પાણી પણ સ્વાથ્ય માટે સારું ગણવામાં આવે છે.
કઠોળમાં મગને વિશેષ મહત્વ આપવામાં આવે છે. સવારના નાસ્તામાં પલાળેલા મગનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે મગ રોગ પ્રતિકારક વધારે છે. મગ અનેક ગુણોથી ભરપુર છે. મગમાં કેલેરી ઓછી માત્રામાં હોય છે. જેથી તેને ખાવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે અને તેના અનેક ફાયદાઓ પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ ગંભીર ક્યારેય મિત્ર ન હતો; આકાશ ચોપરાએ ભૂતકાળ વિશે વાત કરતા કહ્યું- અમે એક જ વસ્તુ માટે લડતા
September 16, 2024 01:43 PMકેન્સરની સારવાર વચ્ચે લાલ ડ્રેસ પહેરી દુલ્હન બની હિના ખાન, વીડિયો શેર કરીને કહી આ વાત
September 16, 2024 01:35 PMઅદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે કર્યા ગુપચુપ લગ્ન, લગ્નની પહેલી તસવીર આવી સામે, જુઓ ફોટો
September 16, 2024 01:18 PMજામનગરમાં યુવા મહોત્સવ અંતર્ગત કલાકારોએ વિવિધ કૃતિઓ રજૂ કરી
September 16, 2024 01:15 PM૭ દિવસ માટે ડૂબી જશે સૂર્ય, મૂર્ખાઈ જેવી એક આગાહી ધૂમ મચાવે છે
September 16, 2024 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech