પોરબંદર ભીમ મહોત્સવ સમિતિના આગેવાનો દ્વારા ૭૫ સંવિધાન દિવસ નિમિત્તે પેરેડાઈઝ સિનેમા નવા ફુવારા પાસે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમા ભીમ મહોત્સવ સમિતીના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા,રમેશભાઈ સાદીયા,જેઠાભાઇ ચાવડા, અશ્ર્વિનભાઈ શિંગરખીયા, મેનંદભાઈ શીંગરખીયા, માલદેભાઈ પાંડાવદરા વગેરે આગેવાનો જોડાયા હતા.બાબાસાહેબ અમર રહો સંવિધાન જિંદાબાદના નાદ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગરમી બાદ વરસાદ! જસદણ, ગોંડલ અને અમરેલીમાં વાતાવરણ પલટાયું, ખેડૂતો પરેશાન
May 20, 2025 08:32 PMEPFOના નવા અપડેટ્સ! PF ખાતું હવે સુપરફાસ્ટ, પૈસા ટ્રાન્સફરથી લઈને ક્લેમ સુધી બધું સરળ
May 20, 2025 07:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech