ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન તરીકે નિયુકત થવા બદલ જનાબ મોહસીન ભાઈ લોખંડવાલાને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ

  • February 27, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરાજી મેમણ સમાજના ગૌરવ અને સુરત ખાતે એમ. ડી. રેડિયોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ  જનાબ મોહસીન ભાઈ લોખંડવાલાને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન તરીકે નિયુકત થવા બદલ,અંજુમને ઈસ્લામ મેમણ મોટી જમાતના પ્રમુખ અને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના ઉપપ્રમુખદ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application