૩૫ જેટલા સભ્યોની ટીમ દ્વારા વહેલી સવારે લાખોટા તળાવમાંથી દોઢ ટન જેટલો કચરો બહાર કાઢી ડમ્પિંગ પોઇન્ટમાં મોકલાવાયો
જામનગર ની સંસ્થા આરોગ્ય ભારતી તેમજ જામનગર મહાનગરપાલિકા ના સહયોગથી આજે સવારે ૭.૩૦ વાગ્યાથી ૯.૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન લાખોટા તળાવ માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
લાખોટા તળાવના બે નંબર ના ગ્રીત સામેના પાછળના રણમલ તળાવના ભાગમાં પાણી ઓછું થયું હોવાથી બહાર કચરો એકત્ર થયો હતો, જેને સાફ કરવા માટે સ્વચ્છતા અભિયાન હાથ કરવામાં આવ્યું હતું. જેવા આરોગ્ય ભારતી સંસ્થાના ૨૦ સભ્યો, જ્યારે જામનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ શાખાના અધિકારી રાજભા જાડેજા ની આગેવાનીમાં ૧૫ સફાઈ કામદારો દ્વારા સફાઈ અભિયાન હાથ ઉતરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત લાખોટા તળાવમાંથી દોઢ ટન જેટલો પ્લાસ્ટિક સહિતનો કચરો બહાર કાઢી લેવામાં આવ્યો હતો, અને ડમ્પિંગ પોઈન્ટ પણ પહોંચાડી દેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાષ્ટ્રના જાલનામાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત; 17 ઘાયલ
September 20, 2024 06:09 PMભારતના 100 રૂપિયાના સ્લીપરનો આ દેશમાં 1 લાખ રૂપિયા ભાવ
September 20, 2024 05:52 PMમંત્રી શાળામાં જમવા ગયા અને શાકની ડોલમાં શોધતા રહ્યા બટેટા, મધ્યાહન ભોજનની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
September 20, 2024 05:44 PMકુનો અને ગાંધી સાગર વચ્ચે સૌથી મોટો ચિતા સંરક્ષણ કોરીડોર બનશે
September 20, 2024 05:37 PMડામરના ૩,૩૧૪ સેમ્પલમાંથી ફકત ૪૦ ફેઇલ: કમિશન
September 20, 2024 04:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech