એલએસી પર ભારત અને ચીન વચ્ચે ૨૦૨૦થી ચાલી રહેલી મડાગાંઠનો અતં આવ્યો છે. ચીને આજે સત્તાવાર રીતે પુષ્ટ્રિ કરી કે એલએસી પર સૈન્ય ગતિરોધને સમા કરવા માટે એક સામાન્ય સહમતિ બની ગઈ છે. ચીનની આ પુષ્ટ્રિ બાદ હવે બંને સેનાઓ પૂર્વ લદ્દાખમાં તેમના જૂના સ્થળો પર પરત ફરશે. આ પહેલા ગઈકાલે ભારતીય વિદેશ સચિવે પણ આની જાહેરાત કરી હતી.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લિન જિયાને કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી બંને દેશો રાજદ્રારી અને સૈન્ય સ્તરે ભારત–ચીન સરહદ પર સતત વાત કરી રહ્યા છે. હવે બંને પક્ષો આ મુદ્દે સહમત થયા છે અને અમે આ અંગે ભારત સાથે કામ કરીશું.
ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ ગઈકાલે નરમ પડો યારે બંને દેશો વચ્ચે વિવાદિત પેટ્રોલિંગ પોઈન્ટને લઈને સમજૂતી થઈ. આ કરાર અનુસાર ભારતીય સેના અહીં ફરીથી પેટ્રોલિંગ શ કરી શકશે.
શી જિનપિંગ નાનીથી લઈને મોટી સુધીની અનેક બ્રિકસ બેઠકોમાં ભાગ લેશે. તેમાં બ્રિકસ પ્લસ ડાયલોગ પણ સામેલ છે. નિષ્ણાતોનું માનવું છે કે એશિયાના બે મહાસત્તાઓના વડાઓ વચ્ચે બ્રિકસમાં દ્રિપક્ષીય મંત્રણા થવાની અપેક્ષા છે. ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ સૌથી મોટી સમસ્યા હતી પરંતુ સોમવારના નિર્ણયથી આ પણ ખતમ થતો જોવા મળી રહ્યો છે. આ મુલાકાત સંબંધો પર બરફ પીગળવા જેવી હશે.
નિષ્ણાતોનું માનવું છે કે ૨૦૨૦માં ગલવાનમાં અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં વધારો થયો છે. આ કારણે આ સંબંધોને સુધારવામાં સમય લાગશે પરંતુ આ કરાર બંને દેશો માટે નવી શઆત સમાન હશે.
વડાપ્રધાન મોદી અને જિનપિંગ વચ્ચે છેલ્લી વાતચીત ૨૦૨૩માં દક્ષિણ આફ્રિકામાં બ્રિકસની બેઠક દરમિયાન થઈ હતી. આ પહેલા ૨૦૨૦માં પીએમ મોદી અને શી જિનપિંગ પણ જી–૨૦ સમિટમાં સામેલ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech