વેરાવળ શહેરમાં જૂનાગઢ રોડ પર આવેલ આઈઓસીના પેટ્રોલ પંપ ઉપર જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હા ધરતા અનેક ગેરરીતિ સામે આવતા તાત્કાલિક અસરી પંપને સીઝ કરી કાયદેસર ની કાર્યવાહી હા ધરવામાં આવી હતી.
વેરાવળમાં અમુક પેટ્રોલ પંપો ઉપર ગેરરીતી તી હોવાની લોકોમાં ચર્ચા ઈ રહી હતી. દરમ્યાન જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજાની સુચનાી અધિક કલેકટર રાજેશ આલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે વેરાવળમાં આદિત્ય બિરલા કંપનીની સામેના ભાગે આવેલ આઈઓસીના પેટ્રોલ પંપ ઉપર સરપ્રાઈઝ ચેકિંગ હા ધરેલ હતુ. જેમાં પંપ ઉપર પેટ્રોલ ડીઝલના વેચાણમાં ગેરરીતિ સામે આવી હતી. આ ઉપરાંત પેટ્રોલ પંપના સંચાલક દ્વારા ગત ૨૯ તારીખી પેટ્રોલ ડીઝલનો સ્ટોક રજીસ્ટર પણ નિભાવેલ ન હોવાનું સામે આવ્યુ હતુ. પેટ્રોલ પંપ સંચાલક દ્વારા લુઝ પેટ્રોલ ડીઝલનું વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું હતુ. જેના પગલે હાલ આ પેટ્રોલ પંપને તાત્કાલિક અસરી સીઝ કરી દેવામાં આવ્યો છે અને જેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હા ધરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે જિલ્લ ા પુરવઠા અધિકારીની અચાનક પેટ્રોલ પંપ ઉપર કાર્યવાહીના પગલે ગેરરીતિ આચરતા અન્ય પેટ્રોલ પંપ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જો તંત્ર દ્વારા સમયાંતરે આ પ્રકારે ચેકિંગ ની કાર્યવાહી હા ધરવામાં આવે તો ગેરરીતિ આચરતા પેટ્રોલ પંપ સંચાલકો ઉપર અંકુશ આવી શકે સો સો આમ નાગરિકોને પણ ફાયદો ઇ શકેે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech