હોમ હવન-મહા આરતી-મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા
સૃષ્ટિના રચયિતા ભગવાન વિશ્વકર્માની આજે જયંતી ઉજવવામાં આવી રહી છે, અને ખાસ કરીને ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા પંચેશ્વર ટાવર નજીક આવેલી વિશ્વકર્માની વાડીની જગ્યામાં વિશ્વકર્મા દેવના મંદિરમાં મહાપૂજા- હવન- સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુર્જર સુથાર જ્ઞાતિના આગેવાનો દ્વારા હોમ હવન સહિતના કાર્યક્રમની સાથે વિશ્વકર્મા જયંતીની ભવ્ય આરતી સાથે ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે વિશ્વકર્મા દેવના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ગુર્જર સુતાર જ્ઞાતિના લોકો તેમ જ અન્ય ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા, ત્યારબાદ વિશ્વકર્મા ની વાડીમાં સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં મુંબઈના પોલીસ ઇન્સ્પેક્ટર વતી 10 લાખની લાંચ લેતા જયમીન સાવલીયાને પકડી પાડતી રાજકોટ ACB
September 06, 2024 09:29 PMUP: હાથરસના દુ:ખદ અકસ્માતમાં 12 લોકોના મોત, સીએમ યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો
September 06, 2024 08:54 PMઈન્ડિગો ફ્લાઈટમાં અચાનક બંધ થઈ ગયું AC, ગરમીથી લોકો બેહોશ થવા લાગ્યા- વીડિયો વાયરલ
September 06, 2024 08:53 PMરેખાએ બિઝનેસમેન મુકેશ અગ્રવાલ પહેલા આ અભિનેતા સાથે ગુપચુપ લગ્ન કર્યા હતા.
September 06, 2024 06:15 PMવજન ઘટાડવામાં દહીં કેવી રીતે ઉપયોગ કરવું ?
September 06, 2024 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech