૧૫મી ઓગષ્ટના રોજ જિલ્લાના પ્રસિદ્ધ માળનાથ મહાદેવના પટાગણમાં તિરંગો લહેરાવવામાં આવ્યો અને શિવલીંગનો શણગાર પણ તિરંગાથી કરવામાં આવેલ હતો. હજારો શિવ ભક્તોએ આ પ્રસંગ ઉજવ્યો હતો જેમાં ધાર્મિક અને રાષ્ટ્રભાવનાની ઝાંખી જોવા મળી હતી. જેમાં ભારત માતા કી જય, જય જવાન જય કિસાન, વંદે માતરમ જેવા નારાઓનો વરસાદ કરવામાં આવેલ અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્ર અને ભક્તિભાવભર્યુ જોવા મળ્યું. આ પ્રસંગે માળનાથ મંદિરના મહંત, હર્ષદગીરી ગૌસ્વામી બાપુએ માળનાથ ગ્રુપના પક્ષી પ્રેમી હરીભાઈ શાહ, કેમેરામેન દર્શન ચૌહાણ અને માધવ પરમાર (ગાયક) અન્ય હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા, અને આનંદ અને ઉલ્લાસ સાથે આરતી ઉતારી પ્રસાદ લઈને સર્વે લોકોએ આનંદભેર આ પ્રસંગને માણ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રોગચાળાની દહેશત, જીજી હોસ્પિટલમાં કેસ બમણા થયા
September 19, 2024 11:26 AMખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં જન ઔષધી કેન્દ્ર ખાતે અવેરનેસ કેમ્પ
September 19, 2024 11:26 AMઉપલેટામાં મામલતદારે લાઇમ સ્ટેશનનું રોયલ્ટી વગર માલુમ પડતા ઝડપી પાડયું
September 19, 2024 11:22 AMકાલાવડ: દાણીધાર ધામમાં ૩૯૮ મો શ્રાદ્ધ ઉત્સવ
September 19, 2024 11:21 AMજસદણના યુવાન પાસેથી વ્યાજખોરોએ ચાર વાહન, બે મોબાઇલ પડાવી લીધા
September 19, 2024 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech