કેન્સર રોગના નિષ્ણાંત ડો. પ્રિતેશ લોહાર જામનગરમાં મળી શકશે

  • October 09, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્સર રોગના નિષ્ણાંત ડો. પ્રિતેશ લોહાર જામનગરમાં મળી શકશે



સ્ટર્લીંગ હોસ્પીટલ રાજકોટના વિખ્યાત કેન્સર રોગના નિષ્ણાંત ડો. પ્રિતેશ લોહાર તા. 11-10 શુક્રવારે સવારે 10-30 વાગ્યે જામનગર શહેરમાં ખાસ ઓપીડીનું આયોજન કરેલ છે, કેન્સર રોગના નિષ્ણાંત ડો. પ્રિતેશ (એમડી) કન્સ્લટન્ટ, મેડીકલ એન્કોલોજીસ્ટ છે, જામનગર શહેરમાં ખાસ કરીને કેન્સરના દર્દીઓ માટે દર મહીનાના ત્રીજા શુક્રવારે સવારે 10-30 થી બપોરના 12-30 સુધી ખાસ ઓપીડીનું આયોજન કરાય છે, કેન્સરના દર્દીઓ માટે ડો. પ્રિતેશ લોહાર શ્રીનીવાસ કોલોની શેરી નં. 2, એસટી બસ સ્ટેન્ડ સામે, સ્પંદન હોસ્પીટલ એન્ડ ક્રીટીકલ કેર સેન્ટર, જામનગર ખાતે મળી શકશે. વધુ માહિતી માટે મો. 89800 05526 નો સંપર્ક કરવો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application