કેન્સર રોગના નિષ્ણાંત ડો. પ્રિતેશ લોહાર જામનગરમાં મળી શકશે
સ્ટર્લીંગ હોસ્પીટલ રાજકોટના વિખ્યાત કેન્સર રોગના નિષ્ણાંત ડો. પ્રિતેશ લોહાર તા. 11-10 શુક્રવારે સવારે 10-30 વાગ્યે જામનગર શહેરમાં ખાસ ઓપીડીનું આયોજન કરેલ છે, કેન્સર રોગના નિષ્ણાંત ડો. પ્રિતેશ (એમડી) કન્સ્લટન્ટ, મેડીકલ એન્કોલોજીસ્ટ છે, જામનગર શહેરમાં ખાસ કરીને કેન્સરના દર્દીઓ માટે દર મહીનાના ત્રીજા શુક્રવારે સવારે 10-30 થી બપોરના 12-30 સુધી ખાસ ઓપીડીનું આયોજન કરાય છે, કેન્સરના દર્દીઓ માટે ડો. પ્રિતેશ લોહાર શ્રીનીવાસ કોલોની શેરી નં. 2, એસટી બસ સ્ટેન્ડ સામે, સ્પંદન હોસ્પીટલ એન્ડ ક્રીટીકલ કેર સેન્ટર, જામનગર ખાતે મળી શકશે. વધુ માહિતી માટે મો. 89800 05526 નો સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMumbai Rain: મુંબઈમાં વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે ભારે વરસાદ, ડૂબી ગયા રસ્તાઓ
October 10, 2024 11:53 PMજામનગર : વીજ ધાંધિયાથી ખેડૂતો બન્યા પરેશાન...PGVCL કચેરીએ આપ્યું આવેદન
October 10, 2024 06:16 PM25 થી 30 વર્ષની ઉંમરે વજન કેટલું હોવું જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાતો
October 10, 2024 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech