નીટ યુજી-૨૦૨૪ની પરીક્ષા ગત ૫ મે, ૨૦૨૪ના રોજ લેવાઈ હતી. જેમાં ગુજરાતના હજારો સહિત દેશના લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પરંતુ તેમાં કેટલીક ગેરરીતિઓ આચરવવામા આવી હોવાની ફરિયાદોના અનુસંધાને ભારત સરકારે આ પરીક્ષા રદ કરીને સ્ગિત કરી હતી, પરિણામ સ્વરુપ, દેશના લાખો ઉમેદવારોના ભાવિ સામે પ્રર્શ્ના ઉભો યો છે.
તેના કારણે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશને સરકારે પણ આ નોંધાયેલી પોલીસ ફરિયાદ-પોલીસ ફરિયાદ પણ કરાઈ છે. હવે, ગુજરાત એફઆઈઆરની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે ગુજરાત સરકાર તરફી કહેવાયું છે કે, નીટ યુજી ૨૦૨૪ની પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ભારત સરકારના ડાયરેક્ટર ઓફ હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ અંગેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. આ પરીક્ષામાં યેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મકમાં ૮મી, મે, ૨૦૨૪ના રોજ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ ઈ શકે તેવા હેતુી ગોધરા તાલુકા પોલીસ મકમાં નોંધાયેલી ફરિયાદની તપાસ પણ રાજ્ય સરકારે સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત સહિત દેશ કક્ષાએ પણ હવે ઉચ્ચ કક્ષાએ લેવાતી પરીક્ષાઓના પેપર લીક વાી લઈ અન્ય સંખ્યાબંધ ગેરરીતિઓ ફરિયાદોને કારણે સરકાર વિર્દ્યાીઓ અને વાલીઓની ઉગ્ર રોષ અને સામાન્ય જનની પણ ભારે ટીકાનો ભોગ બની રહી છે. દરમ્યાનમાં ગુજરાતમાં પણ આ પ્રશ્ન અત્યંત સંવેદનશીલ મનાઈ રહ્યો છે.
ગોધરા સ્તિ જય જલારામ સ્કૂલના બે ગોધરા અને ર્મલ ખાતે ના નીટ પરીક્ષા કેન્દ્રમાં લાખ્ખો રૂપિયાના સોદાઓ સો ૩૦ પરીર્ક્ષાીઓને નીટ પરીક્ષા ઊંચા મેરીટ સો પાસ કરાવવા માટે ઓએમઆર સીટ માં પાછળી જવાબો લખી આપવાના શાળાના શિક્ષક અને નીટ પરીક્ષા કેન્દ્ર ના ડે.સુપ્રીટેન્ડન્ટ તુષાર ભટ્ટના મોબાઈલ ફોન માંથી બહાર આવેલા ચોકાવનારા રહસ્યો માંી ૩૦ પરીર્ક્ષાીઓ ના રોલ નંબરો, કેન્દ્રો અને નામો સો ની વિગતો સો કાર માંી ૧ લાખ રૂપિયા રોકડ મળી આવ્યા હતા જોકે તારીખ ૫ મે ના રોજ બહાર આવેલા આ સ્ફોટક ષડયંત્ર સામે લોકસભા ચૂંટણી માટે નું મતદાન સંપન્ન યા બાદ તારીખ ૮ મી ના રોજ ગોધરા તાલુકા પોલીસ મકમાં ગુનો દાખલ કરાયો હતો એમાં અત્યાર સુધીમાં જય જલારામ સ્કૂલ ના શિક્ષક તા વડોદરાના સમા વિસ્તારમાં રહેતા તુષાર ભટ્ટ,આચાર્ય પુરુષોત્તમ શર્મા ગોધરાનો વચેટીયો આરીફ વોરા તા મેડિકલ પ્રવેશ માટે વડોદરાના સારાભાઇ કમ્પાઉન્ડમાં અદ્યતન ઓફિસમાં રોય ઓવરસીઝના માલીક પુરુષોત્તમ રોય અને મૂળ બિહારી આનંદ વિભોર એમ કુલ પાંચ આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હતી. ગોધરા ના નીટ પરીક્ષા પાસ કરાવવાના બહાર આવેલા ચોકાવનારા ષડયંત્ર ની અટકી ગયેલ આ તપાસ આગળ વધે એ પહેલા સીબીઆઈને હવાલે કરવામાં આવતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech