મ્યુ.કમિશ્નરે વોર્ડ નં.7માં ભૂગર્ભ ગટરની પાઇપલાઇનના હીસાબે રસ્તો બંધ કરી શ્યામ હેરીટેજ સોસાયટીથી નાઘેડી તરફનો માર્ગ વૈલ્પીક ટ જાહેર કરવા આપીશ નોટીસ
જામનગર શહેરમાં હવે શેરી-ગલીમાં પણ ભુગર્ભ ગટરની કામગીરી શ થઇ છે, પંચેશ્ર્વર ટાવર પાસે ભૂગર્ભ ગટરની કામગીરી શ થયા બાદ વોર્ડ નં.7માં એકલીંગજી સોસાયટીથી જામનગર બાયપાસ સુધીનો રસ્તો બંધ કરવા માટે મ્યુ.કમિશ્નરે એક જાહેરનામુ બહાર પાડયું છે અને વૈકલ્પીક માર્ગ તરીકે શ્યામ હેરીટેજ સોસાયટીથી નાઘેડી તરફનો માર્ગ વૈકલ્પીક ટ તરીકે જાહેર કરાયો છે.
મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવાયું છે કે, વોર્ડ નં.7માં આવેલ એકલીંગજી સોસાયટીથી જામનગર બાયપાસ સુધીના રસ્તામાં ભૂગર્ભ ગટર પાઇપલાઇનની કામગીરી કરવામાં આવશે, સલામતીના ભાગપે અને અકસ્માત નીવારવાના હેતુથી આ માર્ગ તા.9 જાન્યુઆરીથી 8 માર્ચ 2025 એટલે કે બે મહીના સુધી વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. વૈકલ્પીક વ્યવસ્થાના પે એકલીંગજી સોસાયટીના ગેઇટથી શ્યામ હેરીટેજ સોસાયટી થઇ પાલમ ન્યુ સોસાયટી થઇ નાઘેડી ગામ તરફ જતાં રોડ તરફનો માર્ગ પરીવહન માટે ખુલ્લો રખાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech