ખંભાળિયાના જાણીતા સેવાભાવી સ્વ. રામભા ખીમભા બાબરીયાની પુણ્યતિથિ નિમિત્તે આગામી રવિવાર તા. 1 ડિસેમ્બરના રોજ અત્રે શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રક્તદાન પ્રવૃત્તિના પ્રણેતા અને સેવાભાવી કાર્યકર પંકજભાઈ બાબરીયા આયોજીત આ રક્તદાન કેમ્પમાં લાયન્સ ક્લબ, શિવમ સોસાયટી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સેવામાં સહભાગી થશે.
આ સેવા પ્રવૃત્તિમાં રવિવારે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી મહત્તમ રક્તદાન કરવા પંકજભાઈ બાબરીયા, દિનેશભાઈ બોડા કે તથા મહેશભાઈ નકુમ દ્વારા રક્તદાતાઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech