ભાણવડથી આશરે ચાર કિલોમીટર દૂર ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર પાસેના પુલ નજીકથી જી.જે. 25 એન 8036 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા વેરાડ ગામના ગોગનભાઈ જોધાભાઈ મોઢવાડિયા તેમજ તેમના પત્ની ગગુબેનને આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 વી. 3959 નંબરના એક છકડો રીક્ષાના ચાલકે અડફેટે લેતા આ દંપતીને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે વેજાભાઈ જોધાભાઈ મોઢવાડિયા (રહે. નગડીયા) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે છકડો રીક્ષાના સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech