જામનગરમાં મહાશિવરાત્રીના દિવસે અદભુત અને ભવ્ય શિવ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે. નગરજનો આ ભવ્ય શોભા યાત્રા ને નિહાળવા તથા શિવજી ની પાલખી ને આવકારવા ઠેર ઠેર માર્ગ માં સ્વાગત અર્થે જોવા મળે છે. આ તબ્બકે બેડી ગેઇટ ખાતે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા શિવશોભા યાત્રા નું સ્વાગત કરવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાવઠાથી પાકને થયેલ નુકસાનનો વળતર ચૂકવવા માંગ
May 10, 2025 11:26 AMજી-7 દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી: ભારત- પાકિસ્તાનને સંયમ રાખવા અપીલ કરી
May 10, 2025 11:11 AMકચ્છમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે 6 ડ્રોન તોડી પાડયા
May 10, 2025 11:05 AMસૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર હાઉસ વોલીબોલ ચેમ્પિયનશિપ 2025-26નું સમાપન
May 10, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech