એનડીએની બહત્પમતિ તરફ આગેકૂચ પણ ધારી જીત ન મળી: ઉત્તરપ્રદેશ અને રાજસ્થાને મોદીનું ગણિત બગાડ્યુ, કર્ણાટક અને બિહારમાં એનડીએને ફાયદો: એકિઝટ પોલના વરતારા સદંતર ખોટા પડા: જનતાનું મન કળી ન શકાયુ
દેશની જનતાએ ધાર્યા કરતા અગલ જ જનાદેશ આપીને ભાજપને મોટો ફટકો માર્યેા છે. ભાજપના વડપણ હેઠળ એનડીએ બહત્પમતિ મેળવીને તેવી સ્પષ્ટ સંભાવનાઓ છતાં આ વિજયમાં મજા નથી. ૪૦૦ પારના દાવાઓ યથાર્થ ઠર્યા નથી અને એકિઝટ પોલના તારણો પણ સદંતર ખોટા સાબિત થયા છે. દેશની જનતાનું મન પારખવામાં ભાજપ, મિડિયા અને એકિઝટ પોલ એ તમામ સંપૂર્ણ પણે નિષ્ફળ સાબિત થયા છે. જે નેરેટિવ છેલ્લા પાંચ મહિનાથી ઉભુ કરવામાં આવ્યું હતું તે ભ્રામક અને ગેરમાર્ગે દોરનારું હતું તેવું ચૂંટણી પરિણામોએ દર્શાવ્યું છે. આ પરિણામોની અસર સરકારની નિતિઓ અને અર્થતંત્રના વિકાસ પર પણ પડશે. આનો અંદેશો શેરબજારે ૪૦૦૦ પોઈન્ટ તૂટીને આપી દીધો છે. કોંગ્રેસને આ પરિણામો પછી સંજીવની મળી ગઈ છે અને પક્ષ ફરી ઉભો થવાના સપના જોવાની સ્થિતિમાં આવી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech