ધ્રોલ સ્થાનકવાસી જૈન સંઘ ધ્રોલ ના આંગણે2024 ની ચૈત્ર માસની આયંબિલ ની ઓળી અજરામર સંપ્રદાયના પૂજ્ય આચાર્ય ભાવચંદ્રજી મહારાજ સાહેબ ના આજ્ઞાનુવર્તી પૂજ્ય ધીરતાજી મહાસતીજી આદિથાણા ત્રણના સાનિધ્યમાં યોજવામાં આવેલ, આ આયંબિલની ઓળીના ભાગ્યશાળી સહયોગી દાતા રમાબેન ઉમેશ કુમાર શેઠના અનુદાનથી યોજવામાં આવેલ.
આ આયંબિલની ઓળી કુલ 25ની સંખ્યામાં તપસ્વી ઓએ કરેલ તેમજ આયંબિલની ઓળીનો રોજ 32 થી 34 તપાસીઓએ લાભ લીધેલો આયંબિલની ઓળીના પારણાનો લાભ પણ સહયોગી દાતા રમાબેન ઉમેશ કુમાર શેઠએ લીધેલ આયંબિલની ઓળીના તપસ્વીઓનું બહુમાન સ્થાનકવાસી જૈન સંઘ ધ્રોલ તરફથી કરવામાં આવેલ, તેમજ હસમુખરાય છગનલાલ બાલાણી તરફથી પણ તપસ્વીઓનું બહુમાન કરવામાં આવેલ તેમજ સ્થાનકવાસી જૈન સંઘ ધ્રોલ તેમજ મૂર્તિપૂજક જૈન સંઘ ધ્રોલના અન્ય શ્રેષ્ઠીઓ તરફથી પણ તપસ્વીઓનું બહુમાન કરવામાં આવેલ.
આયંબિલની ઓળીને સફળ બનાવવા નવીનભાઈ શાહ તેમજ નયનાબેન મહેતા તેમજ ચંદ્રિકાબેન રાણપરીયા તેમજ રમેશભાઈ રાણપરીયા, રાજુભાઈ કોઠારી, વિશાલભાઈ રાણપરીયા વિગેરેએ પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech