આઈએએસ અને આઈપીએસ બનવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) પસાર કરવાનું ફરજિયાત છે. સૌરાષ્ટ્ર્રના વિધાર્થીઓને આ માટે દિલ્હી ન જવું પડે તેવા હેતુથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ૨૦૧૯ થી આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
૨૧ વિધાર્થીઓએ આ કોચિંગ મેળવીને યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા પસાર કરી છે અને બે વિધાર્થીઓ ઇન્ટરવ્યૂ સુધીના તબક્કામાં પહોંચી ગયા છે.
વિના મૂલ્યે કોચિંગના આ પરિણામ પછી આ વર્ષે પણ મફતમાં તાલીમ આપવાનું નક્કી કરાયું છે. તે માટે નવી બેચ શ કરતા પહેલા તેની પરીક્ષા લેવામાં આવશે અને તેમાં મેરિટના આધારે એડમિશન આપવામાં આવશે.
પરીક્ષા માટે ૨૦૦ માર્કનું પેપર રાખવામાં આવ્યું છે. આ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શ થઈ ગઈ છે અને ૩૦ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. તાલીમ ઓકટોબર માસમાં શ થઈ જશે અને પ્રવેશ પરીક્ષા છ ઓકટોબર આસપાસ લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech