આઈએએસ અને આઈપીએસ બનવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) પસાર કરવાનું ફરજિયાત છે. સૌરાષ્ટ્ર્રના વિધાર્થીઓને આ માટે દિલ્હી ન જવું પડે તેવા હેતુથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ૨૦૧૯ થી આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
૨૧ વિધાર્થીઓએ આ કોચિંગ મેળવીને યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા પસાર કરી છે અને બે વિધાર્થીઓ ઇન્ટરવ્યૂ સુધીના તબક્કામાં પહોંચી ગયા છે.
વિના મૂલ્યે કોચિંગના આ પરિણામ પછી આ વર્ષે પણ મફતમાં તાલીમ આપવાનું નક્કી કરાયું છે. તે માટે નવી બેચ શ કરતા પહેલા તેની પરીક્ષા લેવામાં આવશે અને તેમાં મેરિટના આધારે એડમિશન આપવામાં આવશે.
પરીક્ષા માટે ૨૦૦ માર્કનું પેપર રાખવામાં આવ્યું છે. આ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શ થઈ ગઈ છે અને ૩૦ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. તાલીમ ઓકટોબર માસમાં શ થઈ જશે અને પ્રવેશ પરીક્ષા છ ઓકટોબર આસપાસ લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુર પાસે છકડો રીક્ષામાં દેશી દારૂ ના જથ્થા સાથે એક પકડાયો
September 20, 2024 12:14 PMગોંડલમાં બંધ મકાનને નિશાન બનાવી ઘરેણા-રોકડ સહિત 46 હજારની ચોરી
September 20, 2024 12:13 PMગોંડલમાં પતિ સહિત સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો ઝેર પી આપઘાત
September 20, 2024 12:12 PMજામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દવારા ઈન્સ્ટ્રીયલ ઈન્ટરનેશલ એકસ્પો-2024 નો રોડ-શો યોજાયો
September 20, 2024 12:04 PMનંદાણા નજીક ટ્રકની અડફેટે બાઈક સવાર બે બંધુઓ ઇજાગ્રસ્ત
September 20, 2024 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech