જામનગર શહેરમાં રણજીતનગર હુડકા પાસે લગભગ છેલ્લા ૩૦ વર્ષથી ગુજરી બજાર ચાલે છે, આ બજાર ટ્રાફીક, પાર્કીંગ તેમજ વાહન વ્યવહારની સમસ્યાના કારણે બંધ થઇ ગઇ છે, કોર્પોરેશન દ્વારા મીગ કોલોની પાસે કમિશ્નરના હુકમથી જગ્યા ફાળવવામાં આવી હતી, આ બજાર સોમવારથી શુક્રવાર સુધી બપોરના ભરાય છે અને દરરોજ સાંજે ફ્રુટ અને શાક માર્કેટ ભરાય છે, આ જગ્યામાં કોઇ ટ્રાફીક કે પાર્કીંગ કે વાહન વ્યવહાર માટે નડતર નથી, આ બજારમાં લોકો પાથરણાં અને રેંકડીઓ રાખેલ છે અને ગરીબ લોકોનું ગુજરાન આ માર્કેટથી ચાલે છે, ત્યારે આ બજાર ફરીથી ચાલુ કરાવવાની માંગણી સાથે રેંકડી અને પાથરણાંવાળાઓને સાથે રાખીને વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech