મહાઠગ કિરણ અને માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે મોરબીના એક વેપારીએ કિરણ-માલિની પટેલ સામે છેતરપીંડીની ફરિયાદ દાખલ કરાવી છે. કિરણ પટેલ અને માલિની પટેલે મોરબીના વેપારી સાથે લાખોની ઠગાઈ આચરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કિરણ પટેલ હાલ જમ્મુ-કાશ્મીરની જેલમાં છે. જ્યારે માલિની પટેલને તાજેતરમાં જ જામીન મળ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કિરણ પટેલ અને માલિની પટેલે GPCBનું લાયસન્સ અપાવવાના નામે વેપારી પાસેથી 42 લાખ લીધા હતા. કલાસ-1 અધિકારી તરીકે ઓળખ આપીને આ ઠગ દંપતીએ રૂપિયા પડાવ્યા હતા. ત્યાર બાદ લાયસન્સ ન કરાવી માત્ર 11.75 લાખ પરત કર્યા હતા. જ્યારે બાકીના 31.11 લાખ રૂપિયા પરત આપ્યા જ નહતા. ત્યારે કિરણ પટેલ અને માલિની પટેલે ભેગા મળીને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ દાખલ થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech