બરવાળા-જામનગર વચ્ચે નવો એકસપ્રેસ રૂટ શરૂ: ભક્તજનોમાં આનંદની લાગણી
જામનગરથી બરવાળા અને બરવાળાથી જામનગર એક વધુ એક્સપ્રેસ બસ શરૂ થતાં સાળંગપુર દર્શાનાર્થ જતાં ભાવિકોમાં આનંદની લાગણી વ્યાપી છે.આ રૂટના લીધે ભક્તજનો સાંજની આરતી તથા પ્રસાદીનો લાભ લઈ શક્શે.
બરવાળાથી દરરોજ સવારે ૮ વાગ્યે અને રીટર્ન જામનગરથી બપોરે ર.૫૦ કલાકે ઉપડશેબરવાળા ડેપો દ્વારા ટ્રાફીકને ધ્યાનમાં રાખીને બરવાળા જામનગર વચ્ચે નવો એકસપ્રેસ રૂટ શરૂ કરાયો છે.
આ બસ દરરોજ બરવાળાથી સવારે ૮ વાગ્યે જામનગર જવા રવાના થશે. રીટર્નમાં જામનગરથી દરરોજ બપોરે ૨.૫૦ કલાકે ઉપડી બરવાળા પરત આવશે.
એસ.ટી. વિભાગીય નિયામક પીલવાઇકરના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ આ રૂટથી મુસાફરોને વધારાની સુવિધા મળશે. જેનો સૌએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech