જામનગર જીલ્લા પેન્શનર સમાજની વાર્ષિક સામાન્ય સભા તા. ૧૮-૧૨-૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૯.૩૦ વાગ્યે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી (સામવેદી શાખા) પંચેશ્વર ટાવર પાસે, જામનગર ખાતે યોજવામાં આવેલ છે. સંસ્થાના સભ્યોએ ઉપરોકત સમય અને સ્થળે સમયસર ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
આ સામાન્ય સભામાં સંસ્થાના છેલ્લા ૧ વર્ષથી નિયમીત સભ્ય હોય અને તા. ૩૧-૧૨-૨૦૨૪ નાં રોજ ૭૫ વર્ષ પુરા કરનાર સભ્યોનું સન્માન કરવામાં આવશે.
રજીસ્ટ્રેશન પાસ તેમજ સન્માન માટે અરજી ફોર્મ મેળવવા તા.૧-૧૨-૨૦૨૪ થી ૧૦-૧૨-૨૦૨૪ (જાહેર રજાના દિવસો સિવાય) દરરોજ સાંજે ૪૦૦ થી ૬-૦૦ પેન્શનર સમાજ કાર્યાલય,લાલ બંગલો કમ્પાઉન્ડ, સરકીટ હાઉસ સ્ટાફ કવાર્ટર નં. એ-૮, મામા સાહેબના મંદિર પાસે, જામનગર.ખાતે સંપર્ક કરવા જામનગર જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ ટી.કે.મોદીની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech