જામજોધપુરના માંડાસણ ગામમાં રહેતા એક આંગણવાડી કાર્યકર પર આજે સવારે તેણીના પતિ એ કોઈ બાબતથી ઝઘડો કર્યા પછી તલવાર જેવા હથિયાર થી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. લોહીલુહાણ હાલત માં આ મહિલા ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને પુછપરછ કરી હતી.
જામજોધપુર તાલુકાના માંડાસર ગામમાં રહેતા એક મહિલા પર આજે સવારે તેણીના પતિએ કોઈ બાબતથી ઉશ્કરાઈને તલવાર કે તેવા તિક્ષણ હથિયારથી હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી.
લોહીલુહાણ બની ગયેલી આ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મહિલા આંગણવાડીમાં ફરજ બજાવતા હોવા નું જાણવા મળી રહ્યું છે. બનાવ ની જાણ થતા જામજોધપુર નો પોલીસ કાફલો દોડી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરૂમઝુમ રાસોત્સવમાં ગરબે રમવા યંગ જનરેશનમાં ભારે ઉત્સાહ
October 05, 2024 01:04 PMઝાખરમાં નવરાત્રીની પ્રથમ રાત્રે ભાભીની હત્યા નિપજાવનાર આરોપી દિયર ઝડપાયો
October 05, 2024 12:49 PMતિહારમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા યાસીન મલિકનું સોગંદનામું, કહ્યું-“હવે હું ગાંધીવાદી છું”
October 05, 2024 12:20 PMશું ગધેડો બિગ બોસ શોનો બનશે ભાગ? જાણો શું છે મામલો
October 05, 2024 12:16 PMઆમિર ખાન પ્રોડક્શનની લાપતા લેડીઝ જાપાનમાં રિલીઝ
October 05, 2024 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech