જન્માષ્ટમી અનુસંધાને ખીજડા મંદિરમાં અગત્યની બેઠક

  • August 03, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ધાર્મિક સામાજિક,રાજકીય,વેપારી અને જ્ઞાતિના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા અનુરોધ



શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સર્વજનિક શોભાયાત્રા 2024ના આયોજન માટે આગામી તા.5, ઓગસ્ટ, 2024ના સોમવારે સાંજે 7:00 કલાકે શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર, ખંભાળિયા નાકા બહાર જામનગર ખાતે છેલ્લા 17 વર્ષથી અવિરત નીકળી રહેલી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની 18મી સાર્વજનિક શોભાયાત્રાના આયોજન માટે આચાર્ય  શ્રી 108 કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં અગત્યની બેઠક રાખવામાં આવી છે. જેમાં દરેક ધાર્મિક, સામાજિક, રાજકીય, વેપારી અને જ્ઞાતિની સંસ્થાઓના અગ્રણી પ્રતિનિધિઓ અને કૃષ્ણ પ્રેમીઓને અચૂક સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application