પોરબંદરના ખીજડી પ્લોટ વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો યોગ કરવા માટે ઉમટી પડે છે તેથી અહીંયા યોગ નિષ્ણાંત પ્રતાપભાઈ થાનકી દ્વારા શરીરના ૧૮ અંગો પર પ્રભુત્વ કઈ રીતે પ્રાપ્ત કરવું? તે અંગેની યોગ અને પ્રાણાયામ ની સમગ્ર ક્રિયા કરાવી હતી તથા વિશિષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેઓએ યોગ કરવા આવતા સાધકોને ખૂબ જ ઊંડાણથી માર્ગદર્શન કરાવીને યોગની અવનવી ટેકનિક વિશે વિસ્તૃત સમજ આપી હતી. જેનો વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો એટલું જ નહીં પરંતુ તન મનને સ્વસ્થ રાખવા માટે કઈ રીતે અલગ અલગ પ્રકારની તકનીક અજમાવવી? તેનું પણ માર્ગદર્શન મેળવ્યું હતું તથા આ પ્રકારનું અમૂલ્ય માર્ગદર્શન આપવા બદલ જીતેન્દ્રભાઈ મદલાણી અને તેમની ટીમે પ્રતાપભાઈ થાનકી નો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech