જામનગર તા.૧૨ માર્ચ, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર, નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરના માર્ગદર્શન હેઠળ ધ્રોલ તાલુકાના લતીપર ગામે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ, હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, યોગા નિદર્શન, સુવર્ણ પ્રાશન, પંચકર્મ માર્ગદર્શન, રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઔષધ વિતરણ, પ્રકૃતિ પરીક્ષણ, આયુર્વેદ પ્રદર્શનની, સ્વસ્થવૃત અંગેનું માર્ગદર્શન, વૃદ્ધાવસ્થા જન્ય રોગોની સારવાર, અમૃત પેય ઉકાળા વિતરણ, વન ઔષધી પ્રદર્શન અને ઔષધ રોપા વિતરણ જેવી સેવાઓ વિના મૂલ્યે આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ
April 18, 2025 12:46 PM'પહેલા પોતાનું સંભાળો...', પશ્ચિમ બંગાળ હિંસા પર સલાહ આપી રહેલા બાંગ્લાદેશને ભારતની ફટકાર
April 18, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech