મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો
ભાટીયા નજીક ગાગા-ગુરગઢ બન્ને ગામોની વચ્ચે આવેલ ગુંસાઇજીની ર6મી બેઠક ખાતે દર વર્ષની જેઠ સુદ છઠ્ઠના દિવસે વર્ષોથી નાગજીભાઇ ભટ્ટના ભાવથી આંબા-કેરીનો મનોરથ થાય છે.
તા. 1ર/6 ને જેઠ સુદ છઠ્ઠના દિવસે આંબા કેરી મનોરથ યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો આવ્યા હતા અને ઝારી ચરણર્પસ પ્રસાદ, વચનામૃત, રાસ-મંડળી, બ્રહ્મ સંબંધ સહિતનો સવારથી સાંજ સુધી લાભ લીધો હતો.
આ આંબા કેરી મનોરથમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ.પૂ.ગો. 108 કાલિન્દ્ર વહુજી નટવર ગોપાલ મહારાજ (દ્વારકા, બરડીયા, વેરાવળ, કંપાલા) વાળા પધારી અને વૈષ્ણવોને આશીર્વચન પાઠવ્યા હતા, વર્ષોથી આ આંબા મનોરથ સમસ્ત વૈષ્ણવો દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech