આલિયા -રણબીર અને કેટરિના વિકી અયોધ્યા પહોચ્યા

  • January 22, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજે અયોધ્યામાં યોજાનારી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા માટે પહોચી ગયા છે. સોમવારે સવારે આ સ્ટાર કપલ મુંબઈથી અયોધ્યા જતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં રણબીર કપૂર તેની કારમાંથી ધોતી-કુર્તા પહેરીને બહાર નીકળતો જોવા મળે છે. તેણે શાલ પહેરીને પોતાનો લુક પૂરો કર્યો છે. સિમ્પલ સી-ગ્રીન કલરની સાડીમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. કેટરિના કૈફ અને વિકી કૌશલ એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા. કેટરીનાએ ખાસ પ્રસંગ માટે ગોલ્ડન કલરની સાડી પહેરી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application