અભિનેતા અક્ષય કુમાર ફિટનેસ ફ્રીક છે. તે પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સભાન છે. હવે અભિનેતાએ ધનતેરસના અવસર પર ચાહકોને ફિટ રહેવાની અપીલ કરી છે. અક્ષયે ધનતેરસની શુભકામનાઓ પણ આપી છે. હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ફિટનેસ પર ધ્યાન આપવાનું કહ્યું હતું.
અક્ષય કુમારે એક્સ પર લખ્યું કોઈ બહાનું નહીં, કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં. તે અદ્ભુત છે કે આપણા દેશના કેપ્ટન આપણને ફિટનેસને જીવનનો માર્ગ બનાવવા માટે વિનંતી કરી રહ્યા છે. તેઓ પોતે જ એક દાખલો બેસાદે છે. નરેન્દ્ર મોદીજીનું આ નિવેદન સાંભળો અને તેનો અમલ કરો. આજે ધનતેરસ છે. સ્વાસ્થ્યથી મોટી કોઈ સંપત્તિ નથી. ધનતેરસની શુભકામના.
PM નરેન્દ્ર મોદીએ ફિટનેસ વિશે વાત કરી હતી
મન કી બાતમાં પીએમ નરેન્દ્ર મોદીએ ફિટનેસ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું - ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે પરંતુ ફિટનેસ માટેના જુસ્સાથી કોઈપણ ઋતુમાં કોઈ ફરક પડતો નથી. જેને ફિટ રહેવાની આદત હોય તેને ઠંડી, ગરમી કે વરસાદ કંઈ નથી નડતું. મને ખુશી છે કે ભારતમાં લોકો હવે ફિટનેસ વિશે જાગૃત થઈ રહ્યા છે. તમે જોતા જ હશો કે નજીકના બગીચાઓમાં લોકોની સંખ્યા વધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદી સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે, તેમના આગામી ઉત્તરાધિકારી મહારાષ્ટ્રના હશે: સંજય રાઉત
March 31, 2025 01:44 PMટેકાના ભાવે ચણા અને રાયડાના રજિસ્ટ્રેશન રદ બાબતે કિસાન કોગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ લખ્યો પત્ર
March 31, 2025 01:21 PMનિકાવામાં ઈદ ઉલ ફીત્રની શાનદાર ઉજવણી
March 31, 2025 01:16 PMરામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિ સમુહ ભોજનનું ભવ્ય આયોજન
March 31, 2025 01:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech