વાડીનાર વિજ કંપનીના કર્મચારીનો વય મયર્દિાના કારણે નિવૃત થતા ભરતભાઇ બી. સોલંકીનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં જામનગર એસટી વિભાગના ભારતીય મજદુર સંઘ, જામનગર વિભાગના મહામંત્રી સંજય ડોડીયા, ગુજરાત મહાસંઘના આગેવાન શૈલેષભાઇ સોલંકી, કાયર્લિય મંત્રી બી.એમ. સોલંકી દ્વારા ફુલહાર અને શાલ ઓઢાડીને સન્માનીત કરવામાં આવ્યા હતા અને નિવૃતીની લાઇફ તંદુરસ્તમય પરિવારમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં લગ્નની સિઝનમાં તસ્કરો બન્યા બેફામ
February 22, 2025 06:05 PMગુજરાત પોલીસની સ્ટ્રેન્થ વધારવા ૬ હજારથી વધુ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવીઃ DGP વિકાસ સહાય
February 22, 2025 05:43 PMમોડાસામાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રોએ ટુ-વ્હીલર પર જતા યુવકને ઢીબી નાખ્યો, જાણો આખી ઘટના શું છે
February 22, 2025 05:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech