વાડીનાર વીજ કંપનીના કર્મચારીઓને વય મર્યાદા નિવૃત સમારોહ યોજાયો

  • February 07, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાડીનાર વિજ કંપનીના કર્મચારીનો વય મયર્દિાના કારણે નિવૃત થતા ભરતભાઇ બી. સોલંકીનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં જામનગર એસટી વિભાગના ભારતીય મજદુર સંઘ, જામનગર વિભાગના મહામંત્રી સંજય ડોડીયા, ગુજરાત મહાસંઘના આગેવાન શૈલેષભાઇ સોલંકી, કાયર્લિય મંત્રી બી.એમ. સોલંકી દ્વારા ફુલહાર અને શાલ ઓઢાડીને સન્માનીત કરવામાં આવ્યા હતા અને નિવૃતીની લાઇફ તંદુરસ્તમય પરિવારમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application