પાલીતાણામાં રહેતો યુવાન પોતાના ઘરેથી ત્રણ દિવસ પહેલા નિકળ્યા બાદ લાપત્તા બન્યો હતો. દરમિયાન ગઈકાલે તળાજા રોડના ભીલવાસમાં ભાવળની ઊંટમાંથી તેનો મૃતદેહ મળી આવતા ભારે ચક્યાર મચી જવા પામી હતી. બનાવના પગડી લોકોના મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડયા હતા.
પાલીતાણાના તળાજા રોડ પર આવેલા ભીલવાસની બાવળની ઝાડી માંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. મૃતદેહ મળી આવતા લોકોના ટોળે ટોળા વળ્યા હતા.પોલીસ કાફલો દોડી ગયો કબજો સંભાળી પાલીતાણાની સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસે તપાસ હાથ ધરતા મૃતક સંજયભાઈ બુધાભાઈ વાઘેલા (ઉ. વ. ૨૮, રે. પાલીતાણા) હોવાનું અને સંજયભાઈ તેના પરેથી ત્રણ દિવસ પહેલા નિકળ્યા બાદ લાપત્તા બન્યો હતો. પરિવારજનીએ તેની શોધખોળ બાદ તેનો અત્તોપતો ન લાગ્યો હતો દરમિયાન આજે સવારે ભાવળની કાંટમાંથી શંકારપદ રીતે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારને જાણ થતા હોરિપટલ દોડી આવ્યા હતા. બનાવને લઈ પાલીતાણા ટાઉન પોલીસે અકસ્માત મોત સંદર્ભે કેસ ભગળ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech