સીટી સર્વે વિસ્તારમાં આવતી તમામ મિલ્કતના ધારણકર્તાઓને તેમની મિલ્કતનો જમીન મહેસુલ કર ભરવો ફરજીયાત હોય છે. દેવભુમિ દ્વારકા જીલ્લાના સીટી સર્વે વિસ્તારમાં આવતી તમામ મિલ્કતના ધારકો જિલ્લાની લાગુ પડતી સીટી સર્વે કચેરી ખાતે જમીન મહેસુલ કર ભરપાઇ કરી જવા સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ ખંભાળીયા ની યાદીમાં જણાવવામાં આવ્યું છે. કર ભરપાઈ ન કરનાર મિલ્કત ઉપર બોજા નોંધ નાખવાની કાર્યવાહી કરવામા આવશે, જેની સર્વે મિલ્કત ધારકો એ નોંધ લેવા સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટની કચેરી, તાલુકા મહેસુલ ભવન, એસ.ટી.ડેપો સામે, ખંભાળીયા (સંપર્ક-૦૨૮૩૩-૨૩૨૬૪૨) દ્વારા જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેર કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ થકી પાણી પ્રશ્ર્નને વાચા આપવાનો પ્રયાસ
April 01, 2025 02:32 PMબગસરામાં મહિલાઓને સિલાઈ યંત્રોની સહાય
April 01, 2025 02:29 PMવ્યાજખોરો સામે સિહોર પોલીસે કરી લાલ આંખ
April 01, 2025 02:28 PMમાધવપુરમાં વરલી ભકતની થઇ ધરપકડ
April 01, 2025 02:18 PMદરિયામાં અકસ્માતે પડી ગયેલા માચ્છીમારનો મળ્યો મૃતદેહ
April 01, 2025 02:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech