કલ્યાણપુર પંથકની સગીરાનું અપહરણ

  • May 14, 2024 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર પંથકની સગીરાનું અપહરણ 

કલ્યાણપુર તાલુકામાં રહેતા એક પરિવારની ૧૫ વર્ષ ૧૧ માસની સગીર વયની પુત્રીને ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા વિજય જીવાભાઈ હરિયાણી નામના શખ્સ દ્વારા લગ્ન કરવાના ઇરાદે લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરીને લઈ જવા સબબ સગીરાના પિતા દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. 


જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ સીપીઆઈ આર.બી. સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application