જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હરિયા કોલેજના વિદ્યાર્થીઓની એનઓસી માટેની ૪૦ ટકા ફી ની રકમ ઉઘરાવવામાં આવી છે, જે પરત અપાવવા માંગણી કરી છે. જો સાત દિવસમાં માંગણી નહીં સંતોષાય તો આંદોલનાત્મક કાર્યક્રમો ની જાહેરાત પણ કરાઈ છે.
જામનગરની હરિયા કૉલેજ મા છેલા કેટલાક વર્ષ થી શૈક્ષણિક વર્ષ શરૂ થાય અને વિઘાર્થીઓ ને એન.ઓ.સી. લઇ કૉલેજ બદલાવી હોય તો આ કોલેજમાં એન.ઓ.સી. આપવા માટે ૪૦ ટકા ફી આપવી ફરજિયાત છે. જેના કારણે વિદ્યાર્થીઓ એ બળપૂર્વક કૉલેજ મા રહેવું પડે છે. આ વિષય મીડિયા ના માધ્યમ થી પણ ચલાવવામાં આવ્યો હતો જેના થી બીજા દિવસે કોલેજ મેનેજમેન્ટ તરફથી ફી નો નિયમ મોકૂક કર્યો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે છેલા જેટલા વર્ષ થી આ નિયમ લાગુ હોય અને વિષયર્થીઓ પાસે થી ૪૦ ટકા ફી લીધી હોય તેઓને ફરી ૭ દિવસ ની અંદર પરત કરવામાં આવે અન્યથા વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની જવાદારી કૉલેજ પ્રશાસનની રહેશે.તેમ જાહેર કરાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદરમાં થેલેસેમિક બાળકો ને કેવી પડી ગઈ મોજ
May 20, 2025 04:52 PMપોરબંદરમાં જીવદયાપ્રેમીઓની અગત્યની બેઠક યોજાઈ
May 20, 2025 04:51 PMજો કેળા પસંદ છે તો ઘરે જ બનાવો હેલ્ધી અને ટેસ્ટી બનાના શેઈક
May 20, 2025 04:49 PMરાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને એક વર્ષ પૂર્ણ થશે, પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસનો વિરોધ
May 20, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech