માધવપુરની સીમમાં વીજશોકથી યુવાનનું નિપજ્યુ મોત

  • September 16, 2024 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માધવપુરની સીમમાં યુવાનનું વીજશોકથી મોત નિપજતા ભારે અરેરાટી ફેલાઇ છે. માધવપુર ગામે પુધર વિસ્તારમાં ગોજારી સીમ જતા રસ્તે રહેતા રાજુ ભરડાએ માધવપુર પોલીસમાં એવું જાહેર કર્યુ છે કે તેના ઘરે ઓસરીમાં આવેલ પંખો ખરાબ થઇ જતા તેનો ૧૮ વર્ષનો પુત્ર પાર્થ રાજુભાઇ ભરડા તેને રીપેર કરવા ગયો હતો ત્યારે અચાનક કોઇ કારણોસર તેમાં વીજશોક લાગતા પાર્થનું મોત નિપજ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application