ઓખા નજીક બોટમાં ગળાફાંસો ખાઈને માછીમાર યુવાને જીંદગી ટૂંકાવી

  • August 12, 2024 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મૂળ રહીશ રાજુભાઈ ગોવિંદભાઈ રાઠોડ નામના 50 વર્ષના માછીમાર યુવાન શનિવારે રાત્રિના સમયે ઓખા નજીકના બેટ દ્વારકા વચ્ચેની ખાડીમાં સ્થિત નાગરાજ 4 નામની બોટમાં સુઈ ગયા બાદ મોડી રાત્રિના સમયે કોઈપણ વખતે તેમણે બોટ પર પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ વલસાડ તાલુકાના રહીશ બલદેવભાઈ દામાભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application