ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પગ પેસારો યો છે. ગ્રામ્ય વિસ્તારોની સો શહેરી વિસ્તારોમાં પણ વાયરસ બેકાબૂ બનવાની તૈયારી કરી રહ્યો છે. જૂનાગઢ જિલ્લ ામાં શંકાસ્પદ કેસ નોંધાયા ની પરંતુ તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં અગમચેતીના ભાગરૂપે ૨૦ બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રામિક શાળાઓમાં બાળકોને ફૂલ સ્લીવના કપડાં પહેરવા તાકીદ કરવામાં આવી છે.
રાજ્યના જુદા જુદા જિલ્લ ાઓમાં વાયરલ એનકેફેલાઈટીસ (ચાંદીપુરા) વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાી પણ ગંભીર કહેવાતા આ રોગ ૯ મહિનાી ૧૪ વર્ષ સુધીના બાળકોને અસર કરે છે. જૂનાગઢ જિલ્લ ામાં ચાંદીપુરા વાયરસનો એક પણ દર્દી નોંધાયો ની. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. પાલાના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં અગાઉી જ ૪૦ બેડનો પીડીયાટ્રીક વોર્ડ કાર્યરત છે. પરંતુ ચાંદીપુરા વાયરસ સંદર્ભે અલગી પાંચ આઈસીયુ સહિત ૨૦ બેડનો એક ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.જેમાં બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર, પૂરતી દવાનો સ્ટોક, મેડિકલ ઓફિસર, સહિતના સ્ટાફને રાખવામાં આવ્યા છે. બાળકોમાં રોગ તો હોવાી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રામિક શાળાઓમાં બાળકો અને વાલીઓને વાયરસ અંગે જાણ ાય તે માટે ખાસ એસઓપી તૈયાર કરવામાં આવી છે. જિલ્લા પ્રામિક શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસ સંદર્ભ તબીબો અને શાળાના આચાર્યો સો પણ બેઠક યોજવામાં આવી હતી.જેમાં નવા વાયરસ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.પ્રામિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ફૂલ સ્લીવના કપડા પહેરવા સલાહ આપવામાં આવી છે.ર્પ્રાના સમયે શિક્ષકો દ્વારા બાળકોને વાયરસના લક્ષણો અને તકેદારી રાખવા માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech