નાઘેડી ખાતે 26 મી જાન્યુઆરીની અનોખી ઉજવણી...

  • February 21, 2024 11:05 AM 

જામનગરમાં નાઘેડી ખાતે આવેલી એક કંપનીમાં આ વર્ષે 26મી જાન્યુઆરીના પર્વને એક અનોખી તથા યાદગાર રીતે ઉજવણી કરવામાં અવી હતી, જેમાં ઘ્વજવંદન તથા પરેડ કયર્િ બાદ અયોઘ્યામાં શ્રી રામલલ્લાના મંદિરની 3ડી થીમ રાજુભાઇ ખેતાણી દ્વારા તૈયાર કરવામાં આવી હતી તેમજ કંપનીના સ્ટાફ દ્વાર શ્રી રામ ભગવાન, લક્ષમણ, માતા જાનકી, હનુમાનજી, જામવન તથા શબરી જેવા પાત્રો ભજવવામાં આવેલ તથા અલગ-અલગ રાજયના પહેરવેશ સાથે રાસ-ગરબાનું આયોજન કરાયું હતું. આ સમસ્ત પ્રોગ્રામ કંપનીના વાઇસ પ્રેસીડેન્ટ સુશાંતભાઇ માના માર્ગદર્શન હેઠળ તથા કંપનીના સ્ટાફ મેમ્બર્સ દ્વારા કરવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application