શહીદ વીરો પ્રત્યે ઋણ અદા કરવા માટે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું

  • January 30, 2024 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદવીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં ૩૦ જાન્યુઆરી શહિદ દિન નિમિત્તે સવારે ૧૧:૦૦ વાગ્યે બે મિનિટ મૌન પાળવામાં આવે છે.

જામનગર માહિતી કચેરીના સ્ટાફ દ્વારા દેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યે ઋણ અદા કરવા માટે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application