વડાપ્રધાનના જીવનના અમૃત મહોત્સવ અવસ૨ે વૃક્ષા૨ોપણ કાર્યક્રમ યોજાયો

  • September 21, 2024 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદા૨ લાલ ફાઉન્ડેશન દ્વા૨ા


જામનગરની સેવાકીય સંસ્થા શ્રી હ૨ીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચે૨ીટેબલ ટ્રસ્ટ તથા કેદા૨ લાલ (કેદા૨ જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વા૨ા જામનગ૨માં પર્યાવરણ બાબતેની જાગૃતી લાવવાના ભાગ‚પે વડાપ્રધાનના જન્મદિવસની પ્રતિવર્ષ્ા અનોખી ૨ીતે ઉજવણી ક૨વામાં આવે છે. જામનગ૨ના ગૌ૨વપથ પ૨ સૌ પ્રથમ ૨૦૧૬ ની સાલમાં વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ૬૬ વૃક્ષ્ાોનું સંતો-મહંતો તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષ્ાા૨ોપણ ક૨વામાં આવ્યું હતું અને ત્યા૨થી અત્યા૨ સુધીમાં તમામ વૃક્ષ્ાોનું જતન પણ કરવામાં આવી ૨હયું છે. ઉપ૨ાંત પ્રતિવર્ષ્ા વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના પ્રત્યેક જન્મદિવસે વધુ એક વૃક્ષ્ાનો ઉમેરો કરવામાં આવે છે.

જામનગ૨ની સંસ્થા શ્રી એચ.જે.લાલ ચે૨ીટેબલ ટ્રસ્ટ દ્વા૨ા વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના ૬૬ મી વર્ષ્ાગાંઠની ઉજવણીના ભાગ‚પે તા.૧૭-૦૯-૨૦૧૬ ના દિવસે જામનગ૨ના ગૌ૨વપથ માર્ગ પ૨ ૬૬ જેટલા લીમડા-પીપળા-સપ્તપર્ણી સહિતના ૨ોપાઓ વાવવામાં આવ્યા હતાં અને તેના ઉપ૨ ટ્રી ગાર્ડ પણ ટ્રસ્ટના માધ્યમથી લગાવવામાં આવ્યા છે, અને તે તમામ વૃક્ષ્ાોનું હાલમાં જતન પણ ક૨વામાં આવી ૨હ્યું છે જે પૈકીના કેટલાક વૃક્ષ્ાો ૧૨ થી ૧પ ફુટથી પણ ઉંચાઈના થઈ ગયા છે જેની માવજત ક૨વામાં આવી ૨હી છે.
આ વર્ષ્ો પણ વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના ૭૪ મી વર્ષ્ાગાંઠની ઉજવણી અને જીવનના અમૃત મહોત્સવ વર્ષ્ામાં પ્રવેશ અવસ૨ે વધુ એક ૨ોપાનું ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વા૨ા વૃક્ષ્ાા૨ોપણ કરવામાં આવ્યું છે, અને જામનગ૨ શહે૨ની પર્યાવ૨ણની જાળવણી માટેની અનોખી પહેલ આગળ ધપાવવાનો પ્રયાસ જા૨ી રાખવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application