મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નિર્દેાષ નાગરિકોના મોત થયા હતા જે બનાવને ૨ વર્ષનો વર્ષ વીતી ગયો છે જે દુર્ઘટના અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી રહ્યો છે જેની મુદતમાં સૂચિત તહોમતનામું રજુ કરવામાં આવ્યું હતું તો આરોપીઓએ વકીલ મારફત ૫ ઓકટોબર ૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નાગરિકોના મોત થયા હતા જે અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સહિતના ૧૦ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરવા માટે ગત મુદતે કોર્ટ દ્રારા સુચના આપવામાં આવી હતી જેથી સૂચિત તહોમતનામું રજુ કરવામાં આવ્યું હતું જે અંગે જીલ્લ ા સરકારી વકીલ વિજય જાનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત મુદતે કોર્ટ દ્રારા ડ્રાટ ચાર્જ રજુ કરવા સુચના આપવામાં આવી હતી જેથી સૂચિત તહોમતનામું રજુ કરવામાં આવ્યું હતું
દરમિયાન ઝૂલતો પુલ કેસના તમામ ૧૦ આરોપીઓએ ૫ વકીલ મારફત અલગ અલગ અરજી કરી હતી જેમાં આરોપી પક્ષના વકીલોએ બધા આરોપીને કેસમાંથી ડીસ્ચાર્જ કરવા માંગ કરી છે આઈપીસી ૩૦૪,૩૦૮ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે તે ગુનો બનતો જ નથી તેવી દલીલો કરવામાં આવી હતી અને ડીસ્ચાર્જ કરવા અરજી કરવામાં આવી છે જેની સુનાવણી હજુ બાકી છે આગામી મુદતે અરજીઓ પર સુનાવણી થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે તો ઝુલ્તો પુલ કેસમાં નવો વણાંક જોવા મળ્યો છે અને ચાર્જ ફ્રેમ થાય તે પૂર્વે જ આરોપીઓએ અરજી કરતા હવે કોર્ટ શું હત્પકમ કરે છે તેના પર સૌની મીટ મંડાઈ છ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PM‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMસિહોર નગરપાલિકા ચીફ ઓફિસર સામે ધરણા, ગાંધીગીરી અને ખુલ્લો મોરચો
May 09, 2025 04:31 PMથેન્ક્યુ ઇન્ડિયા: ભારતે અબ્દુલ અઝહરનો સફાયો કર્યો, અમેરિકાએ કહ્યું- ન્યાય થયો
May 09, 2025 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech