મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નિર્દેાષ નાગરિકોના મોત થયા હતા જે બનાવને ૨ વર્ષનો વર્ષ વીતી ગયો છે જે દુર્ઘટના અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી રહ્યો છે જેની મુદતમાં સૂચિત તહોમતનામું રજુ કરવામાં આવ્યું હતું તો આરોપીઓએ વકીલ મારફત ૫ ઓકટોબર ૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નાગરિકોના મોત થયા હતા જે અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સહિતના ૧૦ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરવા માટે ગત મુદતે કોર્ટ દ્રારા સુચના આપવામાં આવી હતી જેથી સૂચિત તહોમતનામું રજુ કરવામાં આવ્યું હતું જે અંગે જીલ્લ ા સરકારી વકીલ વિજય જાનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત મુદતે કોર્ટ દ્રારા ડ્રાટ ચાર્જ રજુ કરવા સુચના આપવામાં આવી હતી જેથી સૂચિત તહોમતનામું રજુ કરવામાં આવ્યું હતું
દરમિયાન ઝૂલતો પુલ કેસના તમામ ૧૦ આરોપીઓએ ૫ વકીલ મારફત અલગ અલગ અરજી કરી હતી જેમાં આરોપી પક્ષના વકીલોએ બધા આરોપીને કેસમાંથી ડીસ્ચાર્જ કરવા માંગ કરી છે આઈપીસી ૩૦૪,૩૦૮ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે તે ગુનો બનતો જ નથી તેવી દલીલો કરવામાં આવી હતી અને ડીસ્ચાર્જ કરવા અરજી કરવામાં આવી છે જેની સુનાવણી હજુ બાકી છે આગામી મુદતે અરજીઓ પર સુનાવણી થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે તો ઝુલ્તો પુલ કેસમાં નવો વણાંક જોવા મળ્યો છે અને ચાર્જ ફ્રેમ થાય તે પૂર્વે જ આરોપીઓએ અરજી કરતા હવે કોર્ટ શું હત્પકમ કરે છે તેના પર સૌની મીટ મંડાઈ છ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech