પોરબંદરમાં હાથીપગાની બીમારીથી કંટાળી આધેડ મહિલાએ કર્યો આપઘાત

  • September 04, 2024 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં આમ તો હાથીપગો રોગ ખુબજ ઓછા લોકોમાં જોવા મળે છે.  ત્યારે એક મહિલાએ આ બીમારીથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી ફેલાઇ છે. 
ખારવાવાડના ચંપાબેન યોગેશભાઇ ભાદ્રેચા ઉ.વ. ૫૪ ઘણા સમયથી હાથીપગાની બીમારીથી પીડાતા હતા અને આ બીમારીથી કંટાળીને તેમણે ઝેરી દવા પી લીધી હતી અને વિષપાન કરવાના લીધે ચંપાબેનનું મોત થયાનું કીર્તિમંદિર પોલીસમાં જાહેર થયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application