પોરબંદરની વિવેકાનંદ માધ્યમિક શાળા ખાતે માનસિક આરોગ્ય જનજાગૃતિ કેમ્પ યોજાયો

  • August 22, 2024 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલના સિવિલ સર્જનના માર્ગદર્શન હેઠળ એન.એમ.એચ.પી. વિભાગના અધિકારી,કર્મચારી સાયકોલોજીસ્ટ મનીષભાઈ મા‚ અને સોશ્યલ વર્કર હેતલબેન મોઢા દ્વારા પોરબંદર જિલ્લાની વિવેકાનંદ માધ્યમિક શાળા ખાતે એક માનસિક આરોગ્ય જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.અને માનસિક બીમારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી.સાથે સાથે ટેલી માનસ હેલ્પલાઈન વિશે માહિતી આપવામાં આવી હતી.અને આઈ.ઈ.સી. મટીરીયલનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ તકે ત્યાંના પ્રિન્સિપાલ અને સ્ટાફ લોકોનો સહયોગ મળ્યો હતો.તેની તસ્વીર(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application