જામજોધપુર લાલપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા ગત તા.21-5-2024ના રોજ કલેકટરને પત્ર લખી ગામડાઓમાં પડતી પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક ધોરણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેઠક યોજવા રજુઆત કરવામાં આવી હતી જે અનુસંધાને કલેકટર જામનગર દ્વારા તાત્કાલિક પગલા લઇ આગામી સોમવારે તા.27-5-2024ના રોજ પાણી પુરવઠાના અધિકારીઓ સાથે તાકીદે બેઠક બોલાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આચારસંહિતાના કારણે પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી શકશે નહિં.
વધુમાં હેમંત ખવા દ્વારા જામજોધપુર લાલપુર તાલુકાના ગામડાઓના તમામ સરપંચઓને પત્ર લખી જે ગામોમાં પીવાના પાણીની સમસ્યા હોયતેઓએ સાદી અરજી અથવા ગ્રામ પંચાયતના લેટર પેડ પર અરજી લખી તાલુકા વિકાસ અધિકારી અથવા તાલુકા લેવલે પાણી પુરવઠા વિભાગમાં તા.24-5-2024ને શુક્રવાર સુધીમાં અરજી કરવા માટે સુચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમ્યુચ્યુઅલ ફંડ ખરીદતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન, નહીં તો થશે નુકસાન
July 03, 2024 04:05 PMઈટસ અમેઝિંગ! ઓરિસ્સામાં ખુલ્યું હાથી માટેનું રેસ્ટોરન્ટ
July 03, 2024 03:45 PMહવે ભારતમાંી કરી શકાશે કૈલાશ માનસરોવરના દર્શન
July 03, 2024 03:38 PMબાળકો કેમ એકલા રહેવાનું પસંદ કરે છે તે જાણવા માતા-પિતાએ સ્વીકારી સ્વૈચ્છિક કેદ
July 03, 2024 03:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech