લખનઉના સાંઈ મોહનલાલ સાહેબના પ્રોગ્રામ લાલ સાંઈ જો મેલો સત્સંગ પ્રવચન, આશીર્વાદનું તા.૪ને બુધવારે રાત્રે ૯ કલાકે સંત પ્રભારામ જલ આશ્રમ, રૂપમ ચોક, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં સંત વાસુરામ સનાતન મંદિરના ભાઈસાહેબ દિપકકુમાર તેમજ મહંત ત્યાગીબાપુ સહિતના સંતો મહંતોની વિશેષ ઉપસ્થિત રહેશે.તેમજ સિંધી સમાજના તમામ મંદિરોના સેવાધારીઓ તેમજ સિંધી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ ધાર્મિક મહોત્સવનો તમામ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા ટ્રસ્ટી મંડળ તેમજ સેવાધારીઓ દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech