ફાયર બ્રિગેડે આગ કાબૂમા લીધી
જામ,નગરનાં શરૂ સેક્શન માર્ગે આવેલ બહુમાળી ઈમારતનાં પાંચમા માળે એક ફ્લેટમા આજે મોડી સાંજે આગ લાગી હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો અને આગ કાબુમા લીધી હતી.
શહેરનાં શરૂ સેક્શન માર્ગે પરના સરલાબેન ત્રિવેદી ભવનમા વીંગ નંબર એ-૩, નાં ફ્લેટ નંબર : ૫૦૩ માં રહેતા પારેખ પરિવારનાં ઘરમા મોડી સાંજે આગ લાગી હતી. આ બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો, અને એક ગાડીમાંથી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. પરંતુ આગને કારણે ઘરમા ગાદલા-ગોદડા સળગી ગયા હતા. જ્યારે ઘરવખરી, ફર્નિચર સહિતમા કેટલું નુકસાન થયું હતું. આ બનાવ સમયે ભવન વસવાટ કરતા લોકોના ટોળા એકત્ર થયા હતા. જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઘરમા કપડાને ઈસ્ત્રી કરતા સમયે ભૂલથી ઈસ્ત્રી ચાલુ રહી જતાં આગ લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવા મામલે JMC ફૂડ શાખાના અધિકારીએ આપી પ્રતિક્રિયા....
July 08, 2024 06:32 PMજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech