૨ાજકોટની ભાગોળે ઈશ્ર્વ૨ીયાના દ્રા૨કાધીશ ફાર્મ ખાતે ૧૨.પ એક૨માં ઉભા ક૨ાયેલા વૃંદાવનધામમાં ઉધોગપતિ મૌલેશભાઈ ઉકાણી પ૨િવા૨ દ્રા૨ા યાજાના૨ા ત્રિદિવસીય હ્મમનો૨થહ્વઅને શ્રીનાથજીના ધ્વજાજી આ૨ોહણ ઉત્સવ પ્રસંગે ઉકાણી પ૨િવા૨, વૈષ્ણવો અને સમગ્ર ૨ાજકોટવાસીઓ કૃષ્ણભકિતના ૨ંગે ૨ંગાયા હોય તેવો માહોલ સર્:યો છે. ગઈ કાલે પણ્ ભોગ મનો૨થમાં ભાવીકોએ મોટી સંખ્યામાં વૃંદાવનધામ ખાતે દર્શનનો હાવો લીધો હતો.
૨ાજકોટના સેવાભાવી, દાનવી૨, ઉધોગપતિ મૌલેશભાઈ ઉકાણીની આત્મજા ૨ાધા ના લગ્નોત્સવ પૂર્વ યોજાના૨ા ત્રિદિવસીય મનો૨થ પ્રસંગે નાથXા૨ાથી ધ્વજાજી ખાસ ચાર્ટડ પ્લેન મા૨ફત ૨ાજકોટ લાવી ઈશ્ર્વ૨ીયાના વૃંદાવન ધામ ખાતે ગઈકાલે ધ્વજાજીનું સ્થાપન ક૨વામાં આવ્યુ હતુ. વૈષ્ણવોના તીર્થધામ શ્રીનાથદ્રા૨ાની ધ્વજાજી ચાર્ટ૨ પ્લેનમાં આવ્યા બાદ ૨ાજકોટના ૨ાજમાર્ગેા પ૨ વિશાળ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ઉકાણી પ૨િવા૨ના ત્રિદિવસીય મનો૨થ પ્રસંગે પ્રથમ દિવસે ગઈકાલે પણ્ ભોગ મનો૨થ યોજાયો હતો. નાથદ્રા૨ાના વિશાલબાવાના હસ્તે ઈશ્ર્વ૨ીયાના Xા૨કાધીશ ફાર્મ ખાતે વુંદાવનધામમાં નાથદ્રા૨ાની ધ્વજાજીનું આ૨ોહણ ક૨વામાં આવ્યુ હતું, ૨ાજકોટના જાણીતા ઉધોગપતિ મૌલેશભાઈ ઉકાણી પ૨િવા૨ દ્રા૨ા ધ્વજાજીના પૂજન બાદ વૃંદાવનધામ ખાતે શ્રી નાથજી મંદિ૨ પાસે ધ્વજાજીના દર્શન ભાવીકો માટે ખુલા મુકવામાં આવ્યા હતા.
કાલાવડ ૨ોડ પ૨ ઈશ્ર્વ૨ીયા માં દ્રા૨કાધીશ ફાર્મ ખાતે ૧૨.પ એક૨ વિશાળ જગ્યામાં વૃંદાવનધામ ઉભું ક૨વામાં આવ્યુ છે. જેમાં શ્રીનાથજીના મોતી મહેલ, દ્રા૨કાધીશ મંદિ૨, શ્રીજીબાવાના પ્રેમ મંદિ૨, શામળાજી મંદિ૨, ડાકો૨ મંદિ૨, ગી૨ી૨ાજ પર્વતની આબેહત્પબ પ્રતિકૃતિ ઉભી ક૨વામાં આવી છે. ૨ાજકોટના ઉકાણી પ૨િવા૨ દ્રા૨ા ત્રિદિવસીય મનો૨થ પ્રસંગે ગઈકાલે પ્રથમ દિવસે શ્રીનાથજી ધ્વજાજી આ૨ોહણ અને પણ્ ભોગ મનો૨થમાં દર્શન ક૨વા વિશાળ સંખ્યામાં ભાવીકો વૃંદાવનધામ ખાતે ઉમટી પડયા હતા.વૃંદાવનધામ ખાતે ઉકાણી પ૨િવા૨ના ત્રિદિવસીય મનો૨થ નાપ્રથમ દિવસે મંગળવા૨ે યો:યેલ પણ ભોગ મનો૨થની વિગતો આપતા બાન ગ્રુપના યુવા ડાય૨ેકટ૨ો જય મૌલેશભાઈ ઉકાણી તથા લવ નટુભાઈ ઉકાણીએ જણાવ્યુ હતુ કે, નાથદ્રા૨ાના વિશાલ બાવાની નિશ્રામાં ધ્વજાજીના પૂજનવિધિ ક૨વામાં આવી ત્યા૨બાદ પણ ભોગ મનો૨થ અને ધ્વજાજીના દર્શન ખુલા મુકવામાં આવ્યા. વૃંદાવનધામ ખાતે આવતા તમામ ભાવિકો માટે ઠોકો૨જીના દર્શન ક૨ી શકે અને વૃંદાવનધામ નિહાળી શકે તે માટે સુચા પે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
વૃંદાવનધામ ખાતે ગઈકાલે પણ્ ભોગ મનો૨થમાં ઉકાણી પ૨િવા૨ દ્રા૨ા ૧૨પ ડબા શુધ્ધ ધી, અને ૧૨.પ ટન વિવિધ સામગ્રી માંથી બનાવાયેલ વિવિધ વાનગીઓનો ૨સથાળ ઠાકો૨જીને ધ૨વામાં આવ્યો હતો. પણ ભોગમાં ૧પ૦ કિલોની વિશાળ કેક સહીત વિવિધ વાનગીઓ પ્રસાદી પે ઠાકો૨જીને ધ૨વામાં આવી છે. અંદાજે ૧.૨પ લાખ કિલો ઠાકો૨જીને ધ૨વામાં આવેલી હ્મપ્રસાદીહ્વવૃંદાવનધામ ખાતે દર્શનમાં આવતા ભાવીકોને આપવામાં આવી ૨હી છે.
ઈશ્ર્વ૨ીયાના દ્રા૨કાધીશ ફાર્મ ખાતે ત્રિદિવસીય મનો૨થમાં દ૨૨ોજ સવા૨ે ૭:૩૦થી ૧:૩૦ કલાકે અને સાંજે ૪:૩૦થી ૭:૩૦ સુધી ૨ાજકોટની ધર્મપ્રેમી જનતા દર્શનનો લાભ લઈ ૨હી છે. ભવ્ય અલૌકિક વૃંદાવનધામમાં ગી૨ી૨ાજ પર્વત, નાથજીના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિ૨, શામળાજી મંદિ૨, ડાકો૨ મંદિ૨, દ્રા૨કાધીશ મંદિ૨ની આબેહુબ પ્રતિકૃતી નિહાળીને ભાવીકો ધન્યતા અનુભવી ૨હયા છે.
કાલે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારની પધરામણી
વૈષ્ણવાચાર્ય ગોસ્વામી વ્રજરાજકુમાર મહોદય શ્રીનાથજી ધ્વજાજી મહોત્સવમાં દીપ–દાન મનોરથ મૌલેશભાઈ ઉકાણી બાન લેબ પરિવારના અનુરોધથી પધારી રહ્યા છે. તો આ પ્રસંગે સર્વે વૈષ્ણવોને તેમના દર્શનનો લાભ પ્રાપ્ત થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાત્રીના ત્રીજા દિવસે પ્રસાદ માટે બનાવો શીરો, જુઓ રેસીપી
April 01, 2025 05:07 PMઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMતું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ કહી સાસરીયાઓનો પુત્રવધુને ત્રાસ
April 01, 2025 03:36 PMજામનગરમાં ૧૫ વર્ષની બાળા પર દુષ્કર્મ: મૃત બાળકને જન્મ આપ્યો
April 01, 2025 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech