નગીના મસ્જિદ પાસે બાળકને ચાર ઇસમોએ કારણવગર માર્યો માર

  • September 23, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની નગીના મસ્જિદ પાસે ચાર ઇસમોએ કારણ વગર બાળકને માર મારતા ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શીતલાચોકની જુની ખડપીઠ પાસે રહેતા અને મચ્છીનો ધંધો કરતા અસલમ કાસમ દુફાની દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેના દીકરાને કોઇ કારણ વગર રહીમ કાબાવલીયા, મહમ્મદ આરીફ બકાલાવાલા, ફા‚ક બકાલાવાલા અને મહમ્મદ ફા‚ક મજીદ બાગીસાદે છાતીમાં અને પેટમાં ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડતા ગુન્હો દાખલ થયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application