લોકસભાની ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચ દ્વારા ૮૫ વર્ષી વધુના મતદાતા તેમજ દિવ્યાંગ-વિકલાંગ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ સહેલાઈી કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા તેમના નિવાસ સને જઈ તેમનો અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરાવી લોકશાહી આવા મતદાતાઓ મતદાની વંચિત ન રહે તે માટે આવી સવલતો ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવે છે. ઉપલેટા શહેર-તાલુકામાં ચૂંટણી અધિકારી દ્વારા મતદાન બુ સુધી મતદાન માટે ન આવી શકતા એવીએસસી અને એવીપીડી જેવા મતદાતાઓ માટે ૨૩૫ અરજીઓ ચૂંટણી અધિકારી મહેશ ધનવાણી સમક્ષ આવી તેમાં ૨૨૬ જેટલી મતદાન ખાતે માન્ય રાખવામાં આવી હતી. જેમાં મતદાનની નિયત તારીખ સુધીમાં બે વ્યક્તિના મોત યા હતા. ચૂંટણી અધિકારી અને મામલતદાર મહેશ ધનવાણી દ્વારા દિવ્યાંગો-વિકલાંગ અને ૮૫ વર્ષી વધુના મતદારો માટે બે દિવસ માટે મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. જેમાં ચૂંટણી અધિકારી મહેશ ધનવાણીની આગેવાનીમાં ૨૨૬ મતદારોના ઘરે જઈ મતદાનનો અધિકાર આપતા ૨૧૭ જેટલા મતદાતાઓએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને લોકશાહી પર્વમાં ભાગ લઈ ધન્યતા અનુભવ્યા હતા.
કુલ ૨૨૬ મતદારોમાંથી ૬ મતદારો પોતાના ઘરે હાજર ન હોવાી ગેરહાજર રહ્યા હતા. બે મતદારોના મોત યા હતા. જ્યારે એક મતદારે પોતાને મતદાન ની કરવું તેવું જણાવ્યું હતું. આ તમામ મતદાનની ગણતરી ચૂંટણીના પરિણામોના દિવસે કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech